'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'
સંતા પ્લેટફોર્મ પર ઉભો હતો અને અચાનક જ ટ્રેનના પાટા પર કૂદી જાય છે.
બંતા - અરે, તુ મરી જઈશ.
સંતા - અરે, તુ મરી જઈશ, તે સાંભળ્યું નહી કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી છે.
નરેશ : ઇન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઇ નામ સર્ચમાં લખવાથી તે મળી જાય છે....!
રમેશ : તો કાંતામાસી લખને જરા ..!
નરેશ: એ કોણ છે?
રમેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પૂર આવ્યું ત્યાર પછી નથી આવી, કદાચ ગૂગલમાં મળી જાય તો જો..ને..!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો