ગુરુવાર, 8 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 329

મગન - યાર, જેલને લોકો હવાલાત કેમ કહે છે
છગન - કારણ કે જેલમાં ખાલી બેસીને હવા ખાવા અને પોલીસની લાત ખાવા સિવાય કોઈ કામ જ નથી હોતુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા મારવાડીએ પોતાના ભાગીદાર પુત્રને કહ્યુ - રવિવારે હુ દિલ્લી જવાનો છુ, ત્યાંની બ્રાંચ ઓફિસમાં આ બાબતે તર કરી દે.
પુત્રએ તાર પર લખ્યુ - 'અરાઈવિંગ સંડે' અને સંતાને બતાવ્યો.
સંતા ગુસ્સે થઈને બોલ્યો - અરે બુધ્ધુ. તારમાં એક જ ખર્ચ પર આઠ શબ્દ લખી શકાય છે, તેનો ફાયદો ઉઠાય. આગળ લખ, 'બાય મોર્નિગ ફ્લાઈટ, રિસિવ એટ એયરપોર્ટ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપૂ એ બા નિ કિટ્ટા કરી. બા ; બાપુ મારી શું ભુલ છે? બાપુ ; તમે મને કદરુપો કહ્યો બા; ઇ તો મજાક મા કહ્યુ છે. બાપુ; તો પછી રુપાળો કહિ ને મજાક નોં કરાય?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો